Type Here to Get Search Results !

અસાઈત ઠાકર

 

                  પ્રેમાનંદ યુગ (17મી સદીથી ઈ.સ 1852)

                           પ્રેમાનંદયુગના સાહિત્યકાર

è અસાઈત ઠાકર

(1)કયો ગુજરાતી સાહિત્યકાર સિદ્ધપુરનો તરગાળા બ્રાહ્મણ હતો ?

à અસાઈત ઠાકર

(2) અસાઈત ઠાકર કયા જમીનદારના આશ્રિત હતાં ?

à હેમાળા પટેલ (ઊંઝા)

(3) કયો ગુજરાતી સાહિત્યકાર અલાઉદ્દીન ખીલજીનો સમકાલીન હતો ?

à અસાઈત ઠાકર

(4) ગુજરાતી ભાષામાં ભવાઈ નામના સાહિત્યપ્રકારની શરૂઆત કોણે કરી હતી ?

à અસાઈત ઠાકર

(5) નીચેનામાંથી કયો રાજવી અસાઈત ઠાકરના સમયકાળમાં થઈ ગયો ?

à અલાઉદ્દીન ખીલજી

(6) કોના કહેવાથી અસાઈત ઠાકરે ભવાઈ સાહિત્યપ્રકારની શરૂઆત કરી હતી ?

à હેમાળા પટેલ

(7) ગુજરાતી સાહિત્યકાર અસાઈત ઠાકર મૂળ ક્યાનો વતની હતો ?

à સિદ્ધપુર

(8) અસાઈત ઠાકરે ભવાઈમાં કેટલાં વેશ આપેલાં છે ?

à 360

(9) ભવાઈનો કયો વેશ સૌથી જૂનામાં જૂનો છે ?

à રામદેવપીરનો

(10) હંસાઉલી નામની પદ્યવાર્તાની રચના કયા સાહિત્યકારે કરી છે ?

à અસાઈત ઠાકર

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.