Type Here to Get Search Results !

ગંગાસતી

 

                           પ્રેમાનંદ યુગ (17મી સદીથી ઈ.સ 1852)

                               પ્રેમાનંદયુગના સાહિત્યકાર

è ગંગાસતી

(1)સોરઠના મીરાબાઈ તરીકે કોને ઓળખવામાં આવે છે ?

à ગંગાસતી

(2) ગંગાસતીનું મૂળનામ શું છે ?

à ગંગાબાઈ કાળુભા ગોહિલ

(3) ગંગાસતીએ ગુજરાતી સાહિત્યમાં શેની રચના વિશેષ કરી છે ?

à ભજનો

(4) ગંગાસતીએ પોતાની કઈ શિષ્યાને સંબોધીને ભજનોની રચના કરી છે ?

à પાનબાઈ

(5) સાત્વિક ભજનની સરવાણી એટલે કોણ ?

à ગંગાસતી

(6) ગંગાસતીનો જન્મ કયા સ્થળે થયો હતો ?

à રાજપરી (પાલિતાણા) જી.ભાવનગર

(7) ગંગાસતીના ગુરુનું નામ શું હતું ?

à રામેતવેનજી

(8) સોરઠના મીરાંબાઈ તરીકે કયા ગુજરાતી સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

à ગંગાસતી

(9) કયા ગુજરાતી સાહિત્યકારે પતિના મૃત્યુ બાદ 53 દિવસે જીવતા સમાધિ લીધી હતી ?

à ગંગાસતી

(10) હીરા બા ઉપનામથી કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

à ગંગાસતી

(11) પાનબાઈને ધાર્મિક શિક્ષણ આપવા કોને દરરોજનો એક લેખ ભજનો સંભળાવ્યા હતાં ?

à ગંગાસતી

(12) ગંગાસતીના ભજનોને શબ્દસ્વરૂપ કોણે આપ્યું હતું ?

à ભૂધરદાસજી

(13) મેરુ રે ડગેને જેનાં મનના ડગે ભજનના કર્તા કોણ છે ?

à ગંગાસતી

(14) ગંગાસતીનું મન ના ડગે પદ કઈ કૃતિમાં લખાયેલું છે ?

à સોરઠી સંતવાણી

(15) નીચેનામાંથી કોને ગંગાસતીના ભજનોનું લેખન કાર્ય કર્યું હતું ?

à ભૂધરદાસજી

(16) મન ના ડગે પદના રચયિતા કોણ છે ?

à ગંગાસતી

(17) ગંગાસતી પોતાના પતિના મૃત્યુ બાદ દરરોજનો એક લેખ ભજન એમ કૂલ 53 દિવસ કોને ભજન સંભળાવીને ધાર્મિક શિક્ષણ આપતાં હતાં ?

à પાનબાઈ

(18) ગંગાસતીએ પોતાના પતિના મૃત્યુ બાદ કેટલા દિવસે જીવતાં સમાધિ લીધી હતી ?

à 53

(19) વિપદ પડે પણ વણસે નહીં, ઈ તો હરિજનના પરમાણ રે ! આ પંક્તિના લેખક કોણ છે ?

à ગંગાસતી

(20) વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ પંક્તિના રચનાકાર કોણ છે ?

à ગંગાસતી

 

ગંગાસતીની પંક્તિઓ:

·        * મેરુ રે ડગેને જેનાં મનના ડગે

·       *   વિપદ પડે પણ વણસે નહીં, ઈ તો હરિજનના પરમાણ રે !

·       * વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ

·       *   ભક્તિ રે કરવી એને રાંક થઈને રહેવું

·       *    શીલવંત સાધુને વારેવારે નમીએ

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.