પ્રેમાનંદ યુગ (17મી સદીથી ઈ.સ 1852)
પ્રેમાનંદયુગના સાહિત્યકાર
પ્રેમાનંદ (ઉપાધ્યાય) ઈ.સ 1645 થી 1705
(1)પ્રેમાનંદનો જન્મ કયા સ્થળે થયો હતો ?
à વડોદરા
(2) ‘મહાકવિ’નું ઉપનામ કયા સાહિત્યકારને મળેલ છે ?
à પ્રેમાનંદ
(3) પ્રેમાનંદનો જન્મ ક્યારે થયો હતો ?
à 1645
(4) ‘આખ્યાન શિરોમણી’ ઉપનામથી કયા ગુજરાતી સાહિત્યકારને
ઓળખવામાં આવે છે ?
à પ્રેમાનંદ
(5) પ્રેમાનંદના પિતાનું નામ શું હતું ?
à કૃષ્ણદાસ ભટ્ટ
(6) પ્રેમાનંદનું મૃત્યુ ક્યારે થયું હતું ?
à 1705
(7) પ્રેમાનંદના પુત્રનું નામ શું હતું ?
à વલ્લભ ભટ્ટ
(8) પ્રેમાનંદના ગુરુનું નામ શું હતું ?
à રામચરણ હરીહર
(9) સૌપ્રથમ ‘ગુજરાતી’ શબ્દની ભેટ કોણે આપી હતી ?
à પ્રેમાનંદ
(10) પ્રેમાનંદ જ્ઞાતિએ કેવાં હતા ?
à બ્રાહ્મણ
(11) ગુજરાતી સાહિત્યમાં પ્રેમાનંદ અને કયા સાહિત્યકાર વચ્ચે
સાહિત્ય સ્પર્ધા થઈ હતી ?
à શામળ
(12) પ્રેમાનંદે વ્યવસાયે શું સ્વીકારેલ હતું ?
à આખ્યાન
(13) ગુજરાતી સાહિત્યમાં ‘માણભટ્ટ’ તરીકે કોણ
ઓળખાય છે ?
à પ્રેમાનંદ
(14) પ્રેમાનંદે વ્યવસાયે આખ્યાન સ્વીકારેલ હોવાથી તેઓ કયા
નામે ઓળખાયા હતા ?
à માણભટ્ટ
(15) ‘ગુજરાતી ભાષા અન્ય ભાષા સમોવડી ના બને ત્યાં સુધી પાઘડી નહીં પહેરું’ જેવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?
à પ્રેમાનંદે
(16) જીવનના અંત સમયમાં કોનાં કહેવાથી ક્ષણવાર માટે
પ્રેમાનંદે પાઘડી પહેરી હતી ?
à વલ્લભ ભટ્ટ (પ્રેમાનદનો પુત્ર)
(17) પ્રેમાનંદની અંતિમ અપૂર્ણ કૃતિ(રચના)નું નામ શું હતું ?
à દશમસ્કંધ
(18) પ્રેમાનંદની અંતિમ અપૂર્ણ કૃતિ ‘દશમસ્કંધ’ને પૂર્ણ કરવાનું કાર્ય કોણે કર્યું હતું ?
à સુંદર મેવાડા
(19) પ્રેમાનંદના શિષ્યનું નામ શું હતું ?
à સુંદર મેવાડા
(20) ગુજરાતી સાહિત્ય આખ્યાનમાં આવતાં ‘કડવા’નું
વ્યવસ્થિત વિભાજન કયા સાહિત્યકારે કર્યું હતું ?
à પ્રેમાનંદ
(21) ગુજરાતી સાહિત્ય આખ્યાનમાં આવતાં ‘કડવા’ને
પ્રેમાનંદે કેટલા વિભાગમાં વિભાજિત કર્યા હતા ?
à ત્રણ 1.મુખબંધ(મોઢિયું) 2.રાગ (ઢાળ) અને
3.વલણ (ઊથલો)
(22) કયા ગુજરાતી સાહિત્યકારના માટે પ્રેમાનંદ મધ્યકાલીન સર્વ
કવિઓમાં સૌથી વધુ શ્રેષ્ઠ કવિ હતાં ?
à ન્હાનાલાલ
(23) કયા ગુજરાતી સાહિત્યકારે પ્રેમાનંદને ‘રસના પેગડા’ તરીકે વર્ણવ્યા છે ?
à નવલરામ પંડયા
(24) કયા ગુજરાતી સાહિત્યકારે પ્રેમાનંદને ‘તળાવના પાકેલા માછલા’ તરીકે વર્ણવ્યા છે ?
à બ.ક ઠાકોર
(25) ‘પ્રેમાનંદના રસના પેગડામાં પગ ઘાલી શકે તેવો કોઈ થયો નથી’ પંક્તિ કોની છે ?
à નવલરામ પંડયા
(26) ‘ગુજરાતની હિન્દુ સમાજ અમુક સૈકાઓ દરમિયાન તળાવ હતુ અને પ્રેમાનંદ તે
તળાવનું પાકેલુ સૌથી સુંદર માછલું હતુ’ પ્રેમાનંદ વિષેની આ
પંક્તિના લેખક કોણ છે ?
à બ. ક ઠાકોર
(27) વડોદરાની કયા સ્થળે ‘પ્રેમાનંદ કવિતાઘર’ તથા ‘પ્રેમાનંદ
કૂવો’ આવેલો છે ?
à મહામદવાડી
(28) વડોદરામાં આવેલી કઈ પોળનું નામકરણ ‘પ્રેમાનંદ કવિની
પોળ’ તરીકે રાખવામા આવ્યું છે ?
à મહામદવાડી
(29) ગુજરાતમાં ‘પ્રેમાનંદ કવિતાઘર’ કયાં આવેલું છે ?
à વડોદરા (મહામદવાડી)
(30) ગુજરાતમાં ‘પ્રેમાનંદ કૂવો’ કયાં આવેલો છે ?
à વડોદરા
(31) પ્રેમાનંદનું કયું આખ્યાન ગુજરાતી સમાજમાં દર ચૈત્ર માસમાં
ગવાય છે ?
à ઓખાહરણ
(32) ગુજરાતી સમાજમાં દર ચૈત્ર માસમાં ગવાતું ‘ઓખાહરણ’ આખ્યાનનાં લેખક કોણ છે ?
à પ્રેમાનંદ
(33) પ્રેમાનંદ દ્વારા રચિત કઈ કૃતિ ગુજરાતી સમાજમાં દર શનિવારે
ગવાય છે ?
à સુદામાચરિત્ર
(34) ગુજરાતી સમાજમાં કોના દ્વારા રચિત ‘હૂંડી’ દર રવિવારે ગવાય છે ?
à પ્રેમાનંદ
(35) પ્રેમાનંદ દ્વારા રચિત બધાં આખ્યાનોમાં કયું આખ્યાન
સર્વશ્રેષ્ઠ છે ?
à નળાખ્યાન
(36) પ્રેમાનંદ દ્વારા રચિત `નળાખ્યાન’ને કોને આખ્યાન શૈલીનું ‘મહાકાવ્ય’ તરીકે વર્ણવેલું છે ?
à ડોલરરાય માંકડ
(37) ડોલરરાય માંકડે પ્રેમાનંદના ‘નળાખ્યાન’ને આખ્યાન શૈલીનું
શું કહીને વર્ણવ્યું છે ?
à મહાકાવ્ય
(38) પ્રેમાનદ દ્વારા રચિત ‘નળાખ્યાન’નો મુખ્ય રસ કયો છે ?
à કરૂણ
(39) ‘વડોદરા સાહિત્ય સભા’ની સ્થાપના કયારે થઈ હતી ?
à ઈ.સ 1916
(40) ઈ.સ 1916માં રચાયેલી વડોદરા સાહિત્ય સભાને ક્યારે નામ બદલીને ‘પ્રેમાનંદ સાહિત્ય સભા’ રાખવામા આવ્યું હતું ?
à 1944
(41) ‘સુદામા દીઠા શ્રીકૃષ્ણ દેવ રે’ ખંડકાવ્યના રચયિતા
કોણ છે ?
à પ્રેમાનંદ
(41) ‘ગોળ વિના મોળો કંસાર, માતા વિના સુણો સંસાર’ પંક્તિના રચનાકાર કોણ છે ?
à પ્રેમાનંદ
(42) ‘પણ કન્યા નળની વાટ જુએ’ આખ્યાન કોણે લખેલું છે ?
à પ્રેમાનંદ
(43) ‘મારુ માણેકડુ રિસાયુ રે, શામળિયા’ પંક્તિના લેખક કોણ છે ?
à પ્રેમાનંદ
(44) ‘અમે ઉગર્યા ચંદ્રહાસ’ આખ્યાનના લેખક કોણ છે ?
à પ્રેમાનંદ
(45) ‘કુંવારબાઈનું મામેરું’ આખ્યાનના લેખક કોણ છે ?
à પ્રેમાનંદ
(46) ‘સૂખ દુ:ખ મનમાં ન આણીએ’ પંક્તિના લેખક કોણ છે ?
à પ્રેમાનંદ
(47) નરસિંહ મહેતાના જીવન આધારિત ‘શામળશાનો વિવાહ’ અને ‘કુંવરબાઈનું મામેરું’ કૃતિઓના સર્જક કોણ છે ?
à પ્રેમાનંદ
(48) માર્કડેય પુરાણ આધારિત ‘મદાલસા’ આખ્યાનની રચના કયા લેખકે કરી છે ?
à પ્રેમાનંદ
પ્રેમાનંદ સાહિત્યસર્જન :
* પ્રેમાનંદે રામાયણ, મહાભારત, ભાગવત અને નરસિંહના જીવન પરથી આખ્યાનો લખ્યાં છે .
* મહાભારત આધારિત આખ્યાન : નળાખ્યાન, અભિમન્યુ આખ્યાન અને ચંદ્રહાસ આખ્યાન
* રામાયણ આધારિત આખ્યાન : રણયજ્ઞ
* ભાગવત આધારિત આખ્યાન : ઓખાહરણ, રૂકમણીહરણ, સુદામાચરિત્ર અને દશમસ્કન્ધ
* માર્કડેય પુરાણ આધારિત : મદાલસા આખ્યાન
* નરસિંહ મહેતાનું જીવન પર આધારિત કૃતિ : શામળશાનો વિવાહ અને કુંવરબાઈનું મામેરું
પ્રેમાનંદની પંક્તિઓ :
(1) સુખ દુ:ખ મનમાં ન આણીએ
(2) તને સાંભરે રે , મને કેમ વિસરે રે
(3) ગોળ વિના મોળો કંસાર, માતા વિના સૂનો સંસાર
(4) મારુ માણેકડુ રિસાયુ રે શામળિયા