Type Here to Get Search Results !

શામળ

 

                          પ્રેમાનંદ યુગ (17મી સદીથી ઈ.સ 1852)






                                પ્રેમાનંદયુગના સાહિત્યકાર


è શામળ (ઈ.સ 1694 થી 1769)

(1)શામળનો જન્મ કયારે થયો હતો ?

à ઈ.સ 1694

(2) નીચેનામાંથી કોનું જન્મસ્થળ અમદાવાદમાં આવેલું ગોમતીપુર છે ?

à શામળ

(3) ગુજરાતી ભાષાનો પ્રથમ વાર્તાકાર તરીકે કોને ઓળખવામાં આવે છે ?

à શામળ

(4) કવિ શામળના પિતાનું નામ શું હતું ?

à વિરેન્દ્ર ત્રિવેદી

(5) ગુજરાતી ભાષાના કયા સાહિત્યકારને પદ્યવાર્તાના પિતા તરીકે ઓળખવામાં આવે છે ?

à કવિ શામળ

(6) કવિ શામળની માતાનું નામ શું હતું ?

à આનંદીબાઈ

(7) ગુજરાતી સાહિત્યમાં કોની-કોની વચ્ચે થયેલ સાહિત્યિક ઝઘડો જાણીતો છે ?

à શામળ અને પ્રેમાનંદ

(8) નીચેનામાંથી કયા સાહિત્યકારને પદ્યવાર્તાના પિતા તરીકે ઓળખવામાં આવે છે ?

à કવિ શામળ

(8) કવિ શામળનો જન્મ કયા સ્થળે થયો હતો ?

à ગોમતીપુર (અમદાવાદ)

(9) ગુજરાતી સાહિત્યનો કયો કવિ પદ્યવાર્તા માટે જાણીતો છે ?

à શામળ

(10) કવિ શામળે સૌપ્રથમ કઈ કૃતિની રચના કરી હતી ?

à પહ્માવતી (1718)

(11) કવિ શામળે પ્રથમ કઈ પદ્યવાર્તાની રચના કરી હતી ?

à પહ્માવતી

(12) સિંહાસન બત્રીસી અને નંદબત્રીસી કૃતિઑની રચના કયા સાહિત્યકારે કરી હતી ?

à શામળ

(13) ગુજરાતી સાહિત્યકાર કવિ શામળની છેલ્લી પદ્યવાર્તા કઈ હતી ?

à સૂડો બહોતેરી (1765)

(14) વૈતાલ પચીસી કૃતિના લેખક કોણ છે ?

à શામળ

(15) સૂડો બહોતેરી કૃતિના સર્જક કોણ છે ?

à કવિ શામળ

(16) ગુજરાતી સાહિત્યની અરેબિયન નાઈટસ તરીકે શામળની કઈ કૃતિ ઓળખાય છે ?

à સિંહાસન બત્રીસી

(16) ગાજયા મેહ વરસે નહિ, ભસ્તો કૂતરો નવ ખાય પંક્તિના સર્જક કોણ છે ?

à કવિ શામળ  

(17) ભારતની અરેબિયન નાઈટસ તરીકે કઈ કૃતિ ઓળખાય છે ?

à પંચતંત્ર

(18) સાદી ભાષા, સાદી કડી, સાદી વાત વિવેક, સાદામાં શિક્ષા કશે, એ જ કવિજન એક પંક્તિના લેખક કોણ છે ?

à શામળ

(18) ભારતીય અરેબિયન નાઈટસ તરીકે ઓળખાતી પંચતંત્ર કૃતિના લેખક કોણ છે ?

à વિષ્ણુશર્મા

(19) સત્ય મોટું સહુ કો થકી પદ્યવાર્તાના લેખક કોણ છે ?

à કવિ શામળ

(19) દોહ્યલા દિવસ કાલે વામશે, જીવતો નર ભદ્રા પામશે પંક્તિના સર્જક કયા કવિ છે ?

à શામળ

(19) વીર પ્રશસ્તિ કાવ્ય રૂસ્તમ બહાદરનો પોપડો કૃતિની રચના કયા સાહિત્યકારે કરી છે ?

à કવિ શામળ

(19) આ ઉપરાંત લક્ષ્મી તેને લીલા લહેર’, પેટ કરાવે વેઠ પંક્તિના રચનાકાર કોણ છે ?

à શામળ

(20) ગુજરાતી સાહિત્યના કવિ શામળને આશ્રય આપનારનું નામ શું હતું ?

à રખ્ખીદાસ પટેલ

(21) કવિ શામળના ગુરુનું નામ શું હતું ?

à નાણાભટ્ટ

 

શામળનું સાહિત્યસર્જન :

·         પદ્યવાર્તા : પહ્માવતી (તેમની પ્રથમ વાર્તા 1718). વૈતાલ પચીસી , ચંદ્રચંદ્રાવતી, સિંહાસન   

              બત્રીસી, દ્રોપદી વસ્ત્રાહરણ, નંદબત્રીસી, રૂપાવતી, બરાક કસ્તુરી, વિદ્યા વિલાસિની,

              સૂડો બહોતેરી (તેમની છેલ્લી પદ્યવાર્તા 1765)

·        વીર પ્રશસ્તિ કાવ્ય : અભિરામ કુલીના શ્લોક, રૂસ્તમ બહાદરનો પવાડો


શામળની પંક્તિઓ :

·       *  સદવીદ્યા રત્ન વિશાળ છે , વિધાર્થી વડુ નહિ કશું

·       *  ગાજયા મેહ વરસે નહિ, ભસ્તો કૂતરો નવ ખાય

·       *  વાવીએ કડવી તુંબડી ઉગે તુંબ હજાર

·       સદ્દવિદ્યા આગળ ધન કશું ? વિદ્યા વિહીન નર પશું

·      જાગે જેના ઘરમાં સાપ, જાગે દીકરીઓના બાપ

·       *  જાગે જેને માથે વેર, જાગે જેહ કરે બહુ ઝેર

·      *   દોહ્યલા દિવસ કાલે વામશે, જીવતો નર ભદ્રા પામશે

·      *  સાદી ભાષા, સાદી કડી, સાદી વાત વિવેક, સાદામાં શિક્ષા કશે, એ જ કવિજન એક

·      *   આ ઉપરાંત લક્ષ્મી તેને લીલા લહેર’, પેટ કરાવે વેઠ

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.