જૈન સાહિત્યકારો
à હેમચંદ્રાચાર્ય (ઈ.સ 1089-1173)
(1)
હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યારે થયો હતો ?
જવાબ : ઈ.સ 1089
(2)
હેમચંદ્રાચાર્યનો જન્મ કયા સ્થળે થયો હતો ?
જવાબ : ધંધુકા
(3) હેમચંદ્રાચાર્યનું મૂળનામ શું હતું ?
જવાબ : ચાંગદેવ
(4) ચાંગદેવનાં મામાનું નામ શું હતું ?
જવાબ : નાગદેવ
(4)
હેમચંદ્રાચાર્યના ગુરુનું નામ શું હતું ?
જવાબ :દેવચંદ્રસૂરિ
(5)
હેમચંદ્રાચાર્યએ કેટલા વર્ષની ઉમરે દીક્ષા પ્રાપ્ત કરી હતી ?
જવાબ : પાંચ
(6) હેમચંદ્રાચાર્ય
કેટલા વર્ષની ઉમરે ‘આચાર્ય’નું બિરુદ પ્રાપ્ત થયું હતું ?
જવાબ : 21 વર્ષ
(7) સિદ્ધરાજ
જયસિંહની પ્રેરણાથી કોણે ‘સિદ્ધહેમ શબ્દાનુશાસન’ ગ્રંથની રચના કરી હતી ?
જવાબ :હેમચંદ્રાચાર્ય
(8)
હેમચંદ્રાચાર્યને ‘કલિકાલ સર્વજ્ઞ’નું બિરુદ કોણે આપ્યું હતું ?
જવાબ :સિદ્ધરાજ જયસિંહ
(9) સોલંકી
રાજાઓના ઈતિહાસ ગ્રંથ ‘દ્રયાશ્રય’ની રચના કોણે કરી હતી ?
જવાબ :હેમચંદ્રાચાર્ય
(10)
દીક્ષા સમયે હેમચંદ્રાચાર્યનું શું નામ રાખવામા આવ્યું હતું ?
જવાબ : સોમચંદ્ર
(11) ‘અભિધાન ચિંતામણી’ ગ્રંથની રચના કોણે કરી હતી ?
જવાબ :હેમચંદ્રાચાર્ય
(12) ‘વીતરાગ સ્ત્રોત’ અને ‘યોગશાસ્ત્ર’ નામના
ગ્રંથોની રચના કયા વિદ્વાને કરી હતી ?
જવાબ : હેમચંદ્રાચાર્ય
(13) ‘કાવ્યાનુશાસન’ અને ‘છંદાનુશાસન’ નામના
ગ્રંથોની રચના કોણે કરી હતી ?
જવાબ :હેમચંદ્રાચાર્ય
(14) ‘પ્રમાણમીમાંસા’ નામના ગ્રંથની રચના કોણે કરી હતી ?
જવાબ :હેમચંદ્રાચાર્ય
(15) હેમચંદ્રાચાર્યને કયું બિરુદ મળેલ છે ?
જવાબ : કાલિકસર્વજ્ઞ
(16) હેમચંદ્રાચાર્ય કયા યુગમાં થઈ ગયાં ?
જવાબ : સોલંકી
(17) ભારતીય ચિંતન, સાહિત્ય અને સાધનાનાં ક્ષેત્રમાં કયા કવિનું નામ મહત્વપૂર્ણ છે ?
જવાબ : હેમચંદ્રાચાર્ય
(18) કયા ગુજરાતી સાહિત્યકારે વાડ્મયનાં દરેક અંગો પર નવા સાહિત્યની રચના કરી છે ?
જવાબ : હેમચંદ્રાચાર્ય
(19) કયા ગુજરાતી સાહિત્યકારમાં સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનું પ્રભુત્વ સમાન હતું ?
જવાબ : હેમચંદ્રાચાર્ય
(20) કયા ગુજરાતી કવિનો જન્મ વિક્રમ સવંત 1089ની કારતક પૂર્ણિમાના રાત્રે થયો હતો ?
જવાબ : હેમચંદ્રાચાર્ય
(21) ધંધુકા અમદાવાદથી કેટલાં કિમી દૂર આવેલ છે ?
જવાબ : 100 કિમી
(22) હેમચંદ્રાચાર્યની માતાનું નામ શું હતું ?
જવાબ : પાહિણી
(23) હેમચંદ્રાચાર્યના પિતાનું નામ શું હતું ?
જવાબ : ચાચીંગ
(24) હેમચંદ્રાચાર્યના પિતા કયા દેવતાનાં ઉપાસક હતાં ?
જવાબ : શિવ-પાર્વતી
(25) હેમચંદ્રાચાર્યનું મૃત્યુ ક્યારે થયું હતું ?
જવાબ : ઈ.સ 1173માં
(26) હેમચંદ્રાચાર્યની વખણાતી કૃતિ કઈ છે ?
જવાબ : સિદ્ધહેમ શબ્દાનુશાસન
(27) હેમચંદ્રાચાર્ય કેટલાં વર્ષની ઉમરે 'આચાર્ય હેમચંદ્ર' બન્યાં ?
જવાબ : ૨૧ વર્ષ
(28) સોલંકી યુગમાં થઈ ગયેલા જૈન મુની, વિદ્વાન કવિ અને સાહિત્યકાર કયા ગુજરાતી સાહિત્યકાર હતાં ?
જવાબ : હેમચંદ્રાચાર્ય
(29) ભારતીય ચિંતન, સાહિત્ય અને સાધનાનાં ક્ષેત્રમાં કયા ગુજરાતી સાહિત્યકારનું નામ અત્યંત મહત્વપૂર્ણ છે ?
જવાબ : આચાર્ય હેમચંદ્રાચાર્ય
(30) ગુજરાતી સાહિત્યમાં કાવ્યશાસ્ત્ર અને વાડ'મયનાં દરેક અંગો પર નવાં સાહિત્યની રચના કોણે કરી હતી ?
જવાબ : હેમચંદ્રાચાર્ય
(31) હેમચંદ્રાચાર્ય દ્વારા લખેલા કયા ગ્રંથે તેમને ઉચ્ચકોટિના કાવ્યશાસ્ત્રોનાં રચયિતાઓની શ્રેણીમાં પ્રસ્થાપિત કર્યા હતાં ?
જવાબ : કાવ્યાનુશાસન
(32) હેમચંદ્રાચાર્યનાં પિતા ચાંગદેવ કયા દેવનાં ઉપાસક હતાં ?
જવાબ : શિવ-પાર્વતી
(33) હેમચંદ્રાચાર્યનાં બાળપણનું નામ શું હતું ?
જવાબ : ચાંગદેવ
(34) કયા મંત્રીના સહયોગથી ચાંગદેવે દીક્ષા લીધી હતી ?
જવાબ : કર્ણાવતી નગરીના ઉદ્દયન મંત્રી
(35) આચાર્ય હેમચંદ્રાચાર્યનો કેટલાં વર્ષ સુધી સિદ્ધરાજ જયસિંહ સાથે અતૂટ સબંધ રહ્યો હતો ?
જવાબ : સાત
(36) હેમચંદ્રસૂરિ કર્ણાવતી છોડી કયા સ્થળે ગયા હતાં ?
જવાબ : પાટણ
(37) પાટણમાં હેમચંદ્રાચાર્યનું સ્વાગત કોણે કર્યું હતું ?
જવાબ : ઉદ્દયન મંત્રી
(38) હેમચંદ્રાચાર્યનાં પ્રભાવથી કેટલાં પ્રાંતમાં કેટલાં વર્ષ સુધી પશુવધ બંધ રહ્યો હતો ?
જવાબ : ૧૮ પ્રાંત ૧૪ વર્ષ
(39) કુમારપાળે 12 વ્રત સ્વીકારી કોની પાસે દીક્ષા લીધી હતી ?
જવાબ : હેમચંદ્રાચાર્ય
(40) કુમારપાળે કેટલાં લેખકોને બોલાવી હેમચંદ્રાચાર્યનાં ગ્રંથોને લેખબદ્ધ કર્યા હતાં ?
જવાબ : ૭૦૦
(41) વૃદ્ધાવસ્થામાં હેમચંદ્રાચાર્યને કયો રોગ થયો હતો ?
જવાબ : લૂતા
(42) આચાર્ય હેમચંદ્રાચાર્યને થયેલ લૂતા રોગ શેના અભ્યાસ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો ?
જવાબ : અષ્ટાંગયોગાભ્યાસ
(43) હેમચંદ્રાચાર્ય કેટલાં વર્ષની ઉમરે મૃત્યુ પામ્યા હતાં ?
જવાબ : ૮૪
(44) હેમચંદ્રાચાર્યનું સમાધિ સ્થળ કયા પહાડ પર છે ?
જવાબ : શ્ંત્રુજય
(45) હેમચંદ્રસૂરિનાં મૃત્યુ બાંદ કયા રાજાને તેમનો વિયોગ સહન ન થતાં છ મહિનામાં એ પણ સ્વર્ગ સિધાવ્યા હતાં ?
જવાબ : કુમારપાળ
(46) હેમચંદ્રાચાર્યએ કોનું અનુકરણ કરીને વ્યાકરણ ગ્રંથોની રચના કરી છે ?
જવાબ : વાડ'મય
(47) સંસ્કૃત ભાષાનાં અંતિમ મહવૈયાકરણ કોણ હતાં ?
જવાબ : હેમચંદ્રાચાર્ય
(49) આચાર્ય હેમચંદ્રાચાર્યએ લખેલા કયા ગદ્યમાં સૂત્ર, વ્યાખ્યા અને સોદાહરણ વૃત્તિ એવાં ત્રણ ભાગ છે ?
જવાબ : કાવ્યાનુશાશન
(50) હેમચંદ્રસૂરિનાં કાવ્યાનુશાશન' ગ્રંથમાં જોવા મળતો અલંકાર કયા નામે પ્રચલિત છે ?
જવાબ : ચુડામણિ
(51) મૌલિકતાના વિષયમાં હેમચંદ્રનો પોતાનો સ્વતંત્ર મત શું છે ?
જવાબ : કોઈ પણ ગ્રંથકાર નવી વસ્તુઓ લખતો નથી .
(52) 'નિધન્ટુશેષ', 'અભિધાન ચિંતામણી', 'અનેકાર્થ સંગ્રહ' અને 'દેશીનામમાલા' જેવાં કોશ ગ્રંથોની રચના કયા સાહિત્યકારે કરી છે ?
જવાબ : હેમચંદ્રાચાર્ય
(53) આચાર્ય હેમચંદ્રાચાર્યનો દાર્શનિક ગ્રંથ કયો છે ?
જવાબ : પ્રમાણમીમાંસા
(54) હેમચંદ્રાચાર્યનો અંતિમ અપૂર્ણ ગ્રંથ કયો છે ?
જવાબ : પ્રમાણમીમાંસા
(54) હેમચંદ્રસૂરિનાં અંતિમ અપૂર્ણ ગ્રંથ 'પ્રમાણમીમાંસા'નું પ્રજ્ઞાચક્ષુ કોણે સંપાદન કર્યું હતું ?
જવાબ : પંડિત સુખલાલજી
(55) હેમચંદ્રાચાર્ય દ્વારા લખેલ કયો ગ્રંથ જૈન સંપ્રદાયનો ધાર્મિક અને દાર્શનિક ગ્રંથ છે ?
જવાબ : યોગશાસ્ત્ર
(56) કયા સાહિત્યકારે સૌથી પહેલા ''નમો અરિહંતાણ''થી રાગ અને દ્રેષ જેવા આંતરિક શત્રુઓનો નાશ કરવાવાળાને વંદન કર્યા છે ?
જવાબ : હેમચંદ્રાચાર્ય
(57) હેમચંદ્રાચાર્યએ કયા ગ્રંથ દ્વારા ગૃહસ્થ જીવનમાં આત્મસાધનાની પ્રેરણા આપી છે ?
જવાબ : યોગશાસ્ત્ર
(58) કયા સાહિત્યકારના ગ્રંથોએ સંસ્કૃત અને ધાર્મિક સાહિત્યમાં ભક્તિની સાથે શ્રવણ ધર્મ તથા સાધના યુક્ત આચાર ધર્મનો પ્રચાર કર્યો છે ?
જવાબ : હેમચંદ્રસૂરિ
(59) કયા સાહિત્યકારે સાત્વિક જીવનથી દિર્ધાયુ પામવાના ઉપાય બતાવ્યા છે ?
જવાબ : હેમચંદ્રાચાર્ય
(60) કોનાં વિચારોને કારણે જૈન ધર્મ ગુજરાતમાં દૃઢમૂળ થયો ?
જવાબ : આચાર્ય હેમચંદ્રાચાર્ય
હેમચંદ્રાચાર્યનાં ગ્રંથો : અભિધાન ચિંતામણી, કાવ્યાનુશાસન, છંદાનુશાસન, વીતરાગ સ્ત્રોત, પ્રમાણમીમાંસા, યોગશાસ્ત્ર અને સંસ્કૃત ભાષાકોષ વગેરે.
હેમચંદ્રાચાર્યનાં કોશ ગ્રંથ : નિઘન્ટુશેષ, અનેકાર્થ સંગ્રહ અને દેશીનામમાલા
હેમચંદ્રાચાર્યની પંક્તિઓ :
* આત્મપ્રશંસા પર પરનિંદાનું શું પ્રયોજન ? મુક્તિનો પ્રયત્ન કરવો જોઈએ .
* સદાચાર જ ઈશ્વર પ્રણિધાન નિયમ છે .
* નિર્મળ મન એ જ મનુષ્યનો ધર્મ છે .
* સંવેદના એ જ મોક્ષ છે જેની સામે સુખ કંઈજ નથી એવું પ્રતિત થાય છે .
શાલીભદ્રસૂરિ
(1)ગુજરાતી
ભાષામાં સૌપ્રથમ કયા રાસની રચના થઈ હતી ?
જવાબ : ભરતેશ્વર
બાહુબલીરાસ
(2) ‘ભરતેશ્વર બાહુબલીરાસ’ કૃતિની રચના કોણે કરી હતી ?
જવાબ : શાલીભદ્રસૂરિ
(3) ‘ભરતેશ્વર બાહુબલીરાસ’માં કોના-કોના વચ્ચે થયેલ યુદ્ધનું વર્ણન છે ?
જવાબ : ભરત અને બાહુબલી
(4)
ગુજરાતી ભાષાની સૌપ્રથમ સાહિત્ય રચના કયા ગ્રંથને માનવામાં આવે છે ?
જવાબ : ભરતેશ્વર બાહુબલીરાસ
(5) શાલિભદ્ર સૂરિ કઈ સદી દરમિયાન થઈ ગયા ?
જવાબ :
12 મી સદી
(6)
શાલિભદ્ર સૂરિ દ્વારા લખેલ ‘ભરતેશ્વર બાહુબલીરાસના કેટલા સંસ્કરણો ઉપલબ્ધ છે ?
જવાબ :
બે
(7) ‘ભરતેશ્વર બાહુબલીરાસ’ કૃતિ રચના કઈ સાલ દરમિયાન થઈ હતી ?
જવાબ :
ઈ.સ 1231
(8)
કયા હિન્દી સાહિત્યકારે શાલિભદ્ર સૂરિને હિન્દીના પ્રથમ કવિ તરીકે ગણાવ્યા છે ?
જવાબ :
ડો. ગણપતિ ચંદ્રગુપ્તા
è વજ્રસેન સૂરિ
(1)વજ્રસેન સૂરિએ કયા ગ્રંથની રચના કરી હતી ?
જવાબ : ભરતેશ્વર બાહુબલીઘોર
(2) વજ્રસેન સૂરિના ગુરુ કોણે ગણવામાં આવે છે ?
જવાબ : વાદિ દેવસૂરિ
(3) વજ્રસેન સૂરિ દ્વારા લખાયેલ 'ભરતેશ્વર બાહુબલીઘોર' કૃતિમાં વર્ણવેલ ભરત અને બાહુબલી કોનાં પુત્રો હતાં ?
જવાબ : ઋષભદેવ
(4) 'ભરતેશ્વર બાહુબલી-ઘોર' ગ્રંથ કેટલાં ખંડમાં વિભાજિત છે ?
જવાબ : ચાર
(5) કયા સાહિત્યકારે ઋષભદેવનાં બંને પુત્રો ભરત અને બાહુબલી વચ્ચે થયેલા ઘોર સંગ્રામને વર્ણવતી ૪ ખંડ અને ૪૮ કડીની દુહા-સોરઠા આદી ગેય ઢાળો ધરાવતી ''ભરતેશ્વર બાહુબલી-ઘોર'' કૃતિની રચના કરી છે ?
જવાબ : વજ્રસેન સૂરિ
વજ્રસેન સૂરિની કૃતિઓ : પ્રાગુકાસંચય, રાસ ઔર રાસાન્વયી કાવ્ય, સં.૨૧૦૬, વિધાત્રી અ.વોરા,
સં. દશરથ ઓઝા અને દશરથ શર્મા, ગુસાઈતિહાસ, મરાસસાહિત્ય,
જૈમગૂકરચનાએ : ૧, સં.૨૧૦૬
(1)ગુજરાતી
ભાષાના સૌપ્રથમ ‘બારમાસીકાવ્ય’ની રચના કોણે કરી હતી ?
જવાબ : વિનયચંદ્ર
(2)
ગુજરાતી ભાષાનું સૌપ્રથમ બારમાસીકાવ્ય ‘નેમિનાથ ચતુષ્પાદિકા’ કૃતિના લેખક કોણ છે ?
જવાબ : વિનયચંદ્ર
(3)
વિનયચંદ્રએ ગુજરાતી ભાષાના કયા સૌપ્રથમ બારમાસીકાવ્યની રચના કરી હતી ?
જવાબ : નેમિનાથ ચતુષ્પાદિકા
è વિજયભદ્ર
(1)ગુજરાતી
ભાષાની સૌપ્રથમ લોકવાર્તાની રચના કયા સાહિત્યકારે કરી હતી ?
જવાબ : વિજયભદ્ર
(2)
ગુજરાતી ભાષાની સૌપ્રથમ લોકવાર્તા ‘હંસરાજ-વચ્છરાજ ચોપાઈ’ કૃતિની
રચના કોણે કરી હતી ?
જવાબ : વિજયભદ્ર
(3)
વિજયભદ્રએ ગુજરાતી ભાષાની કઈ સૌપ્રથમ લોકવાર્તાની રચના કરી હતી ?
જવાબ : હંસરાજ-વચ્છરાજ ચોપાઈ
è જિનપહ્મસૂરિ
(1)ગુજરાતી
ભાષાની સૌપ્રથમ ફાગુકાવ્યની રચના કોણે કરી હતી ?
જવાબ : જિનપહ્મસૂરિ
(2)
ગુજરાતી ભાષાના સૌપ્રથમ ફાગુકાવ્ય ‘સિરિથૂલીભદ્ર ફાગુ’ કૃતિના લેખક કોણ છે ?
જવાબ : જિનપહ્મસૂરિ
(3)
જિનપહ્મસૂરિએ ગુજરાતી ભાષાના કયા સૌપ્રથમ ફાગુકાવ્યની રચના કરી હતી ?
જવાબ : સિરિથૂલીભદ્ર ફાગુ
è રાજશેખર
સૂરિ
(1)રાજશેખર
સૂરિએ ગુજરાતી ભાષાના કયા ફાગુકાવ્યની રચના કરી હતી ?
જવાબ : નેમિનાથ ફાગુ
(2) ‘નેમિનાથ ફાગુ’ નામના ગુજરાતી ભાષાના ફાગુકાવ્યની રચના કયા લેખકે કરી હતી ?
જવાબ : રાજશેખર સૂરિ
è ધર્મસૂરિ
(1)જૈન
સાહિત્યકાર ધર્મસૂરિએ ગુજરાતી ભાષાના કયા ચરિત્રની રચના કરી હતી ?
જવાબ : જંબુસામિચરિત્ર
(2) ‘જંબુસામિચરિત્ર’ નામના ગુજરાતી ભાષાના ચરિત્રલેખન કૃતિના લેખક કોણ છે ?
જવાબ : ધર્મસૂરિ
è વિનયપ્રભુ
(1)જૈન
સાહિત્યકાર વિનયપ્રભુએ ગુજરાતી ભાષામાં કયા ગ્રંથની રચના કરી હતી ?
જવાબ : ગૌતમરાસ
(2) ‘ગૌતમરાસ’ નામના ગ્રંથની રચના કોણે કરી હતી ?
જવાબ : વિનયપ્રભુ
è માણિક્ય
સુંદરસૂરિ
(1)ગુજરાતી
ભાષાની સૌપ્રથમ ‘લાંબી ગધકથા’ની રચના કયા જૈન સાહિત્યકારે કરી હતી ?
જવાબ : માણિક્ય સુંદરસૂરિ
(2)
ગુજરાતી ભાષાની સૌપ્રથમ લાંબી ગધકથા ‘પૃથ્વીચંદ્રચરિત્ર’ કૃતિના લેખક કોણ છે ?
જવાબ : માણિક્ય સુંદરસૂરિ
(3)
માણિક્ય સુંદરસુરીએ ગુજરાતી ભાષાની કઈ સૌપ્રથમ લાંબી ગધકથાની રચના કરી હતી ?
જવાબ :પૃથ્વીચંદ્રચરિત્ર
અ
અસાઈત ઠાકર
(1) ’હંસાઉલી’ નામની
ગુજરાતી ભાષાની કૃતિની રચના કયા સાહિત્યકારે કરી હતી ?
જવાબ : અસાઈત
(2) ‘હંસાઉલી’ અને ‘અડવાનો વેશ’ નામની
કૃતિઓની રચના કોણે કરી હતી ?
જવાબ : અસાઈત
(3)કયો
ગુજરાતી સાહિત્યકાર સિદ્ધપુરનો તરગાળા બ્રાહ્મણ હતો ?
જવાબ : અસાઈત ઠાકર
(4)
અસાઈત ઠાકર કયા જમીનદારના આશ્રિત હતાં ?
જવાબ : હેમાળા પટેલ (ઊંઝા)
(5)
કયો ગુજરાતી સાહિત્યકાર અલાઉદ્દીન ખીલજીનો સમકાલીન હતો ?
જવાબ : અસાઈત ઠાકર
(6)
ગુજરાતી ભાષામાં ‘ભવાઈ’ નામના સાહિત્યપ્રકારની શરૂઆત કોણે કરી હતી ?
જવાબ : અસાઈત ઠાકર
(7)
નીચેનામાંથી કયો રાજવી અસાઈત ઠાકરના સમયકાળમાં થઈ ગયો ?
જવાબ : અલાઉદ્દીન ખીલજી
(8)
કોના કહેવાથી અસાઈત ઠાકરે ‘ભવાઈ’ સાહિત્યપ્રકારની શરૂઆત કરી હતી ?
જવાબ : હેમાળા પટેલ
(9)
ગુજરાતી સાહિત્યકાર અસાઈત ઠાકર મૂળ ક્યાનો વતની હતો ?
જવાબ : સિદ્ધપુર
(10)
અસાઈત ઠાકરે ભવાઈમાં કેટલાં વેશ આપેલાં છે ?
જવાબ : 360
(11)
ભવાઈનો કયો વેશ સૌથી જૂનામાં જૂનો છે ?
જવાબ : રામદેવપીરનો
(12)
‘હંસાઉલી’ નામની પદ્યવાર્તાની રચના કયા સાહિત્યકારે કરી છે ?
જવાબ : અસાઈત ઠાકર
(13) ગુજરાતમાં ભવાઈ કયા મહિનામાં રમવામાં આવે છે ?
જવાબ : ચૈત્ર માસ (નવરાત્રી)
(14) ગુજરાતની કઈ કળા ભૂમિજાત સ્વયં સ્ફુરિત કલા છે ?
જવાબ : ભવાઈ
(15) અસાઈત ઠાકરનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ : સિધ્ધપુર
(16) અસાઈત ઠાકરને કેટલાં પુત્રો હતાં ?
જવાબ : ત્રણ 1.નારણ 2.માંડણ અને 3.જયરાજ
(17) ઝંડા ઝૂલણનો વેશ, કાજોડાનો વેશ અને રંગલા રંગલીનો વેશ વગેરે ભવાઈનાં વેશો કયા લેખકના છે ?
જવાબ : અસાઈત ઠાકર
è
અબ્દુલ
રહેમાન
(1)અબ્દુલ
રહેમાન નામના જૈનેતર સાહિત્યકારે કઈ કૃતિની રચના કરી હતી ?
જવાબ : સંદેશરાસક
(2) ‘સંદેશરાસક’ નામની કૃતિની રચના કયા પ્રાચીન સાહિત્યકારે કરી હતી ?
જવાબ : અબ્દુલ રહેમાન
(3)
પ્રાચીન સાહિત્યકાર અબ્દુલ રહમાને ‘સંદેશરાસક’ નામની કૃતિની રચના કઈ શેલીમાં કરી હતી ?
જવાબ : મેઘદૂત
(4)
અબ્દુલ રહેમાન દ્વારા રચિત ‘સંદેશરાસક’ કૃતિ કઈ શેલીનું કાવ્ય છે ?
જવાબ : મેઘદૂત
è ભીમ
(1) ભીમ
નામના પ્રાચીન સાહિત્યકારે કઈ કૃતિની રચના કઈ હતી ?
જવાબ : સદયવત્સચરિત
(2) ‘સદયવત્સચરિત’ નામની ગુજરાતી ભાષાની કૃતિની રચના કયા પ્રાચીન સાહિત્યકારે કરી હતી ?
જવાબ : ભીમ
(3) ‘સદયવત્સચરિત’ કૃતિમાં કોની આઠ ભવની પ્રેમકહાણીનું વર્ણન કરવામાં આવ્યું છે ?
જવાબ : સંદેવંત સાવળગા
(4)
સંદેવંત સવળગાની આઠ ભવની પ્રેમકહાણીનું વર્ણન કઈ કૃતિમાં કરવામાં આવ્યું છે ?
જવાબ : સદયવત્સચરિત
è શ્રીધર
વ્યાસ
(1) શ્રીધર
વ્યાસે ગુજરાતી ભાષાની કઈ કૃતિની રચના કરી હતી ?
જવાબ : રણમલ્લછંદ
(2) ‘રણમલ્લછંદ’ ગુજરાતી કૃતિની રચના કયા સાહિત્યકારે કરી
હતી ?
જવાબ : શ્રીધર વ્યાસ
(3)
કયા પ્રાચીન સાહિત્યકારે ‘રણમલ્લછંદ’ કૃતિની રચના કરી હતી ?
જવાબ : શ્રીધર વ્યાસ
(4)
શ્રીધર વ્યાસે ‘રણમલ્લછંદ’ કૃતિની રચના કઈ સાલમાં કરી હતી ?
જવાબ : ઈ.સ 1399
è સંગ્રામસિંહ
(1) સંગ્રામસિંહ
સાહિત્યકારે કઈ કૃતિની રચના કરી હતી ?
જવાબ : આરાધના
(2)
ગુજરાતી ભાષાના કયા પ્રાચીન સાહિત્યકારે ‘આરાધના’ કૃતિની રચના કરી હતી ?
જવાબ : સંગ્રામસિંહ