(81)
ગુજરાતી ભાષાની સૌપ્રથમ હાસ્યપ્રધાનકૃતિ ‘ભદ્ર્ભદ્ર’ના લેખક કોણ
છે ?
જવાબ: રમણભાઈ નીલકંઠ
(82)
રમણભાઈ નીલકંઠે ગુજરાતી ભાષાની કઈ સૌપ્રથમ હાસ્યપ્રધાનકૃતિની રચના કરી હતી ?
જવાબ: ભદ્રભદ્ર
(83)
ગુજરાતી ભાષાના સૌપ્રથમ ચરિત્રની કૃતિ કઈ છે ?
જવાબ: કવિચરિત્ર
(84)
ગુજરાતી ભાષાની સૌપ્રથમ ચરિત્રની કૃતિ ‘કવિચરિત્ર’ના લેખક કોણ
છે ?
જવાબ: કવિ નર્મદ
(85)
કવિ નર્મદે ગુજરાતી ભાષાની કઈ સૌપ્રથમ ચરિત્રની કૃતિની રચના કરી હતી ?
જવાબ: કવિચરિત્ર
(86)
ગુજરાતી ભાષાનું સૌપ્રથમ મૌલિક નાટક કયુ છે ?
જવાબ: ગુલાબ
(87)ગુજરાતી
ભાષાના સૌપ્રથમ મૌલિક નાટક ‘ગુલાબ’ કૃતિના લેખક કોણ છે ?
જવાબ: નગીનદાસ મારફતિયા
(88) નગીનદાસ
મારફતિયાએ ગુજરાતી ભાષાના કયા સૌપ્રથમ મૌલિક નાટકની રચના કરી હતી ?
જવાબ: ગુલાબ
(89) સૌપ્રથમ
ગુજરાતી સ્નાતક બનનાર કોણ હતા ?
જવાબ: નગીનદાસ
મારફતિયા
(90)
ગુજરાતી ભાષાની સૌપ્રથમ રચાયેલી લાંબી ગધકથા કઈ છે ?
જવાબ: પૃથ્વીચંદ્રરચિત
(91)
ગુજરાતી ભાષાની સૌપ્રથમ લાંબી ગધકથા ‘પૃથ્વીચંદ્રરચિત’ કૃતિના લેખક કોણ છે ?
જવાબ: મણિક્યસુંદરસૂરિકૃત
(92)
મણિક્યસુંદરસૂરિકૃતે ગુજરાતી ભાષાની કઈ સૌપ્રથમ ‘લાંબી ગધકથા’ કૃતિની રચના કરી હતી ?
જવાબ: પૃથ્વીચંદ્રચિત
(93)
ગુજરાતી ભાષાનું સૌપ્રથમ દેશભક્તિ કાવ્ય કયુ છે ?
જવાબ: હુન્નરખાનની ચડાઈ
(94)
ગુજરાતી ભાષાનું સૌપ્રથમ દેશભક્તિ કાવ્ય ‘હુન્નરખાનની ચડાઈ’
કૃતિના લેખક કોણ છે ?
જવાબ: મણિક્યસુંદરસૂરિકૃત
(95)
ગુજરાતી સાહિત્યનો ઉદ્દભવ કઈ ભાષામાંથી થયો છે ?
જવાબ: સંસ્કૃત
(96)
ગુજરાતી ભાષા કયા કુળની ભાષાં છે ?
જવાબ: આર્યકુળ
(97)
પ્રાચીન સમયમાં મથુરાથી દ્વારકા સુધીના વિસ્તારમાં કયા કુળની ભાષા બોલાતી હતી ?
જવાબ: શૌરસેની
(98)
ગુજરાતના કયા કુળની ભાષાનો એક ફાંટો ‘ગુજરાતી’ તરીકે ઓળખાયો ?
જવાબ: શૌરસેની
(99)
ગુજરાતી ભાષાનું મૂળ કઈ ભાષામાં રહેલું છે ?
જવાબ: સંસ્કૃત
(100)
હેમચંદ્રાચાર્ય કઈ સદી દરમિયાન થઈ ગયા ?
જવાબ: અગિયારમી
(101)
ગુજરાતી સાહિત્યને કેટલાં વિભાગમાં વિભાજિત કર્યા છે ?
જવાબ: બે 1.મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને
2.અર્વાચીન ગુજરાતી સાહિત્ય
(102)
ઈ.સ 1185થી 1850 સુધીના સમયગાળાને કયા નામથી ઓળખવામાં આવે છે ?
જવાબ: મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય
(103)જૈન
સાહિત્ય કયા મુનિ દ્વારા લખાયેલ હોવાથી તેમને જૈન સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે ?
જવાબ: જૈન મુનિ
(104)
જૈન સાહિત્યના પ્રથમ સાહિત્યકાર કોણ છે ?
જવાબ: હેમચંદ્રાચાર્ય
(105)
ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિનું નામ શું હતું ?
જવાબ: ભરતેશ્વર બાહુબલી રાસ
(106)
ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિ ‘ભરતેશ્વર બાહુબલી રાસ’ના રચયિતા કોણ છે ?
જવાબ: શાલીભદ્રસૂરિ
(107)
ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિ ‘ભરતેશ્વર બાહુબલીરાસ’ની રચના ક્યારે થઈ હતી ?
જવાબ: ઈ.સ 1185
(108)
જૈન સાહિત્યમાં સૌથી વધારે સાહિત્ય કયા કયા મહાનુભાવો વિષે લખાયું છે ?
જવાબ: ઋષભદેવ, નેમિનાથ અને મહાવીર
સ્વામી
(109)
જૈન ધર્મના પ્રથમ તીર્થકરનું નામ શું હતું ?
જવાબ: ઋષભદેવ (આખલો)
(110)
જૈન ધર્મના બાવીસમાં તીર્થકરનું નામ શું હતું ?
જવાબ: નેમિનાથ (શંખ)
(111)
જૈન ધર્મના છેલ્લા ચોવીસમા તીર્થકરનું નામ શું હતું ?
જવાબ: મહાવીર સ્વામી (સિંહ)
(112)
જૈનોતેર ગુજરાતી સાહિત્યમાં કયા ભગવાનનું વિશેષ મહત્વ છે ?
જવાબ: શ્રીકૃષ્ણ
(113)
જૈન સાહિત્યમાં કયા ભગવાનનું વિશેષ મહત્વ છે ?
જવાબ: નેમિનાથ (બાવીસમાં તીર્થકર)
(114)
પ્રાચીન સાહિત્યમાં કેટલાં પુરાણો આવેલા છે ?
જવાબ: 18
(115)
કયા પુરાણમાં કૃષ્ણ અને નેમિનાથ મિત્ર હોવાનો ઉલ્લેખ મળે છે ?
જવાબ: વિષ્ણુ પુરાણ
(116)
જૈનધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવને કયા નામથી ઓળખવામાં આવે છે ?
જવાબ: આદિનાથ
(117)
જૈનધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવના બે પુત્રોનું નામ શું હતું ?
જવાબ: ભરત અને બાહુબલી
(118)
ઋષભદેવના બે પુત્રો ભરત અને બાહુબલીના યુદ્ધનું વર્ણન ગુજરાતી ભાષાની કઈ કૃતિમાં
કરવામાં આવ્યું છે ?
જવાબ: ભરતેશ્વર બાહુબલી રાસ
(119)
ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિ ‘ભરતેશ્વર બાહુબલી રાસમાં કયો રસ જોવા મળે છે ?
જવાબ: વીરરસ
(120)
જૈન સાહિત્ય શેના પર આધારિત સાહિત્ય લખાયેલું છે ?
જવાબ: ભક્તિ અને ધર્મરસ
(121) ‘રાસ’ સાહિત્યપ્રકાર શબ્દ કયા સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવ્યો છે ?
જવાબ: રાસક
(122) ગુજરાતી સાહિત્યનો પ્રારંભ કયા સાહિત્ય પ્રકારથી થયો હતો ?
જવાબ: રાસ
(123) ‘રાસ’ સાહિત્યપ્રકારનો મુખ્ય પ્રકાર કયો છે ?
જવાબ: ભક્તિ
(124) ‘રાસ’ ગુજરાતી સાહિત્યપ્રકારનો મુખ્ય ભાગ કયા નામે ઓળખાય છે ?
જવાબ: ઠવણી
(125) ગુજરાતી ભાષામાં સૌપ્રથમ ‘રાસ’ સાહિત્યપ્રકારની કૃતિનું નામ શું છે ?
જવાબ: ભરતેશ્વર બાહુબલી રાસ (શાલીભદ્રસૂરિ)
(126) જૈન સાહિત્યના મુખ્ય સાહિત્ય પ્રકારો કયા -કયા છે ?
જવાબ: 1.રાસ 2.ફાગુ 3.બારમાસી 4.પ્રબંધ 5.સ્તવન 6.ચચ્ચરી 7.ધવલ અને 8.કક્કો
(127) ‘ફાગુ’ સાહિત્યપ્રકારનો મુખ્ય રસ કયો છે ?
જવાબ: શૃંગાર
(128) ‘ફાગુ’ શબ્દનો અર્થ શું થાય છે ?
જવાબ: વસંતોત્સવ
(129) ગુજરાતમાં ફાગણ મહિનામાં હોળી કે ધૂળેટીના સમયે કયો રાગ ગાવામાં આવે છે ?
જવાબ: ફાગણિયો રાગ
(130) કયા ગુજરાતી સાહિત્યપ્રકારમાં પ્રકૃતિ નિરૂપણ કે માનવભાવનું નિરૂપણ આલેખવામાં આવે છે ?
જવાબ: ફાગુ
(131) ગુજરાતી ભાષામાં સૌપ્રથમ કઈ કૃતિમાં ‘ફાગુ’ સાહિત્યપ્રકાર જોવા મળે છે ?
જવાબ: વસંત વિલાસ