મધ્યકાલીન યુગનાં સાહિત્યકારો
નરસિંહ યુગ (15 સદીથી 16મી સદી)
મીરાબાઈ (ઈ.સ 1499 થી 1547)
(1)જનમ
જનમની દાસી તરીકે કોને ઓળખવામાં આવે છે ?
à મીરાબાઈ
(2) ‘પ્રેમ દિવાની’ ઉપનામ કોને પ્રાપ્ત છે ?
à મીરાબાઈ
(3)
મીરાબાઈનો જન્મ ક્યારે થયો હતો ?
à ઈ.સ 1499
(4)
મીરાબાઈનો જન્મ કયા સ્થળે થયો હતો ?
à ગામ : કૂડકી
જિલ્લો : મેડતા
રાજ્ય : રાજસ્થાન
(5)
મીરાબાઈના દાદાનું નામ શું હતું ?
à રાવદુદાજી
(6)
મીરાબાઈને કૃષ્ણભક્તિ કોના પાસેથી પ્રાપ્ત થઈ હતી ?
à રાવદુદાજી
(7)
મીરાબાઈના લગ્ન કોની સાથે થયાં હતાં ?
à ભોજરાજ
(8)
મીરાબાઈના પતિ ભોજરાજ કયા વંશના હતાં ?
à સિસોદીયા
(9) મીરાબાઈના
દિયરનું નામ શું હતું ?
à વિક્રમસિંહ (સિસોદીયા)
(10)
મીરાબાઈનું મેડતા છોડવાનું કારણ કોણ હતો ?
à વિક્રમસિંહ
(11)
મીરાબાઈ પોતાના દિયર વિક્રમસિંહના જુલમોથી કંટાળી મેવાડ છોડી કયા સ્થળે વસવાટ
કર્યો હતો ?
à મેડતા
(12)
કયા સાહિત્યકારના પદોમાં વિરહની વેદના, મિલનની પ્યાસ, ભાવોઉત્કંઠા અને કૃષ્ણભક્તિ
કેન્દ્ર્સ્થાને જોવાં મળે છે ?
à મીરાબાઈ
(13) મીરાબાઈ
કયા સ્થળે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા હતાં ?
à દ્વારકા
(14)
કયા સાહિત્યકારના પદોમાં વિરહની વેદના જોવા મળે છે ?
à મીરાબાઈ
(15)
મીરાબાઈએ સાહિત્ય લખવાની પ્રેરણા કોના પાસેથી લીધી હતી ?
à તુલસીદાસ
(16)
મીરાબાઈએ શેના દ્વારા તુલસીદાસ પાસેથી સાહિત્ય લખવાની પ્રેરણા લીધી હતી ?
à પત્રવ્યવહાર
(17)
મીરાબાઈના ગુરુનું નામ શું હતું ?
à રૈદાસ (રોહીદાસ)
(18) મીરાબાઈના
ગુરુના ગુરુનું નામ શું હતું ?
à રામાનંદ
(19)
રૈદાસના ગુરુનું નામ શું હતું ?
à રામાનંદ
(20) ‘એક હતી મીરા ને એક હતો
નરસિંહ, ખરા ઈલ્મી ને ખરા સુરા’
પંક્તિના લેખક કોણ હતાં ?
à કલાપી
(21)
મીરાનાં પદોને ત્રીજા નેત્રની પ્રસાદી કોણે કહી છે ?
à બ.ક ઠાકોર
(22) ‘હાં રે કોઈ માધવ લો’ પંક્તિના લેખક કોણ છે ?
à મીરાબાઈ
(23) ‘જૂનું થયુ રે દેવળ જૂનું
તો થયું’ પંક્તિના લેખક કોણ છે ?
à મીરાબાઈ
(24) ‘લેને તારી લાકડી, લેને તારી કામળી’ પંક્તિના રચયિતા કોણ છે ?
à મીરાબાઈ
(25) ‘વાગે છે વાગે છે વૃંદાવન
મોરલી વાગે છે’ પંક્તિના લેખક કોણ છે ?
à મીરાબાઈ
(26) ‘ગોવિંદ પ્રાણ અમારો રે’ આત્મકથા પદના રચિયતા કોણ છે ?
à મીરાબાઈ
(27) ‘જીવનનો સંગાથી’ પદના લેખક
કોણ છે ?
à મીરાબાઈ
મીરાબાઈ
સાહિત્યસર્જન : નરસિંહ કા માયરા, સત્યભામાનું રૂસણું ,ગીત ગોવિંદની ટીકા, રાગ ગોવિંદ
અને મીરાંની ગરબી
મીરાબાઈની
પંક્તિઓ :
è
મુખડાની
માયા લાગી રે મોહન પ્યારા, મુખડું મેં જોયું
તારું, સર્વ જગ થયું ખારૂ
è
મેરે
તો ગિરધર ગોપાલ, દૂસરા ના કોઈ,
જોકે
સિર મોરમુકુટ, મેરા પતિ સોઈ
è
પ્રેમની
પ્રેમની પ્રેમની રે મને લાગી કટારી પ્રેમની
è
હાં
રે કોઈ માધવ લો
è
અબ
તો મેરા રામ નામ દૂસરા ન કોઈ
è
પગ
ઘૂંઘરું બાંધ મીરા નાચી
è
રામ
રમકડું જડિયું રે, રાણાજિ મને રામ રમકડું જડિયું
è
જૂનું
થયુ રે દેવળ જૂનું તો થયું
è
લેને
તારી લાકડી,
લેને તારી કામળી
è
રામ
રાખે તેમ રહીએ, ઓધવજિ રામ રાખે તેમ રહીએ
è
ઝેર
તો પીધા છે જાણી જાણી મેવાડના રાણા
è
નંદલાલ
નહીં રે આવુ ને ઘરે કામ છે
è
વાગે
છે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે
è
ગોવિંદ
પ્રાણ હમારો મને જગ લાગ્યો ખારો